ફેંસલાનું ભાષાંતર કયારે કરવું - કલમ : 405

ફેંસલાનું ભાષાંતર કયારે કરવું

અસલ ફેંસલો કાયૅવાહીના રેકડૅની સાથે સામેલ કરવો જોઇશે અને અસલ ફેંસલો ન્યાયાલયની ભાષા સિવાયની ભાષામાં લખાયેલો હોય અને જો કોઇપણ પક્ષકાર તેમ કરવા માંગણી કરે તો ન્યાયાલયની ભાષામાં કરેલું તેનુ ભાષાંતર તે રેકડૅમાં ઉમેરવું જોઇશે.